ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ
DOI:
https://doi.org/10.69919/e2y7cg14Abstract
એક નવી વિચારધારા! આ નવી વિચારધારા એટલે સાહિત્ય-રચના સમયે દૃષ્ટિનો વ્યાપ સંકૂચિત ન રાખતાં - યથા પરિસ્થિતિને - યથોચિત્ત રીતે - યથા સમયે પ્રગટ કરવી. ભલે પછી એ સાહિત્ય જન-માનસને મનોરંજક હોય કે ન હોય, ભલે એ સાહિત્ય વેચાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરતું હોય કે ન હોય, ભલે એ યશ-કીર્તિ અપાવનારું હોય કે ન હોય કે પછી કાન્તાસમ્મિતઉપદેશ હોય કે ન હોય.
મધ્યકાળથી પગરણ માંડતાં થયેલાં આપણાં ગુજરાતી સાહિત્યમાં આધુનિક અને અનુઆધુનિકયુગ આવતાં-આવતાં તો ગુજરાતી સાહિત્યમાં નવાં નવાં વાદ જેવાં કે નારીવાદ, દલિતવાદ, નવ્ય વિવેચન, સ્વરૂપવાદ, સંરચનાવાદ જેવા વિચારોએ સ્થાન જમાવ્યું, આધુનિકયુગમાં ટૂંકીવાર્તાઓમાં પણ આ સાહિત્યને અવકાશ મળે છે. પણ આ સાહિત્ય એટલે પરંપરાનું અને પરંપરાના વિચ્છેદનું, સુખનું – દુ:ખનું, આશાનું – નિરાશાનું, આકાંક્ષાનું અને હતાશાનું વર્ષોથી રચાતું આવ્યું છે તે સાહિત્ય.
Downloads
References
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો - ધીરુભાઈ ઠાકર
સાહિત્યમાં આધુનિકતા - સુમન શાહ
વાર્તા વિચાર - રાધેશ્યામ શર્મા
સાહિત્ય સંકેત - રાધેશ્યામ શર્મા
સાહિત્ય : પ્રતિભા અને પ્રતિભાવ - ચંદ્રકાંત શેઠ
સાહિત્ય: તેજ અને તાસીર - ચંદ્રકાંત શેઠ
ભારતીય ટૂંકી વાર્તા - ભોળાભાઈ પટેલ
સાહિત્યિક પરંપરાનો વિસ્તાર - ભોળાભાઈ પટેલ
વાર્તા વિશેષ - રઘુવીર ચૌધરી
દર્શકના દેશમાં - રઘુવીર ચૌધરી
ટ્રેજેડી : જીવનમાં અને સાહિત્યમાં - ચી. ના. પટેલ
સાહિત્ય લેખ - જશવંત શેખડીવાળા
ફેરવિચારણા - જશવંત શેખડીવાળા
કથાયન - બાબુ દાવલપુરા
કથાસાંપ્રત - બાબુ દાવલપુરા
કથાપર્વ૧-૨ - બાબુ દાવલપુરા
સાહિત્ય ગોષ્ઠી - ઈશ્વરલાલ દવે
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 ઉપાધ્યાય વિશ્વાસ અરવિંદકુમાર (Author)

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.